અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયા
શુક્રકોષના પ્રવેશ પછી પણ ફલન પહેલાં થાય છે.
ફલન બાદ થાય છે.
અંડકોષમાં શુક્રકોષના પ્રવેશ પહેલાં થાય છે.
પ્રથમ વિખંડનની સાથોસાથ થાય છે.
શુક્રાયાંતરણ અને સ્પર્મિએશનની વ્યાખ્યા આપો. છે.
મનુષ્યનાં દ્વિતીયક અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા.....
$200$ દ્વિતીયપૂર્વ શુક્રકોષ અર્ધીકરણ દ્વારા કેટલા પ્રશુક્રકોષો બનાવે છે ?
શુક્રકોષનો કયો ભાગ શક્તિઘર કહેવાય છે ?
$A$ - શુક્રાગ્રમાં કણાભસૂત્રો આવેલા છે.
$R$ - શુક્રકોષના મધ્યભાગમાં ઉત્સેચકનો સંગ્રહ થયેલો છે.